Não gostou? Não há problema! Pode devolver os artigos até 30 dias
Não há como errar com um vale de oferta. O presenteado pode escolher qualquer produto da nossa oferta.
Até 30 dias para devoluções
'કેટલાક પુસ્તકો મનોરંજન આપે છે. કેટલાક પુસ્તકો જ્ઞાન આપે છે. અને પછી, આના જેવા પુસ્તકો હોય છે- એવી વાર્તાઓ જે માત્ર પાનાઓમાં જ નથી રહેતી પણ આપણા મનમાં જીવંત રહે છે, અને દુનિયાને જોવાની આપણી રીતને નવો દ્રષ્ટિકોણ આપે છે.
આમાં અર્જુન, રૂષિક અને લિયોનની વાર્તા કરતાં કંઈક વિશેષ છે-જે સમય, ચેતના, અંતર જ્ઞાન તથા અખંડ આનંદની એક યાત્રા છે. હિમાલયના રહસ્યવાદમાં મૂળ ધરાવતું હોવા છતાં, નવીનતાની ઊર્જાથી ધબકતું, આ પુસ્તક પ્રાચીન અને આધુનિક, દૈવી અને વૈજ્ઞાનિક વચ્ચે સેતુ બાંધે છે.
અર્જુન દ્વારા, તમે આધ્યાત્મિક કૃપાની શક્તિના સાક્ષી બની શકો છો, એક એવી શક્તિ જે પેઢીઓ સુધી ફેલાય છે. રૂષિક અને લિયોન દ્વારા, તમને યાદ કરાવવામાં આવે છે કે ભલે માર્ગો અલગ લાગતા હોય-એક જ્ઞાનની શોધમાં હોય, અને બીજો સાધનની શોધની પાછળ સમય વ્યતીત કરે છે-સાચી સંવાદિતા ત્યારે જ જન્મે છે જ્યારે તેઓ મળે છે. "ધ હાર્મની ડિવાઇસ" (The Harmony Device) આ વાર્તામાં માત્ર એક ખ્યાલ નથી;
તે ભવિષ્ય માટેનું એક દ્રષ્ટિ, એક સ્મરણ, એકે પ્રેમ, સેવા અને જોડાણના પાયા છે જેનાથી સૌથી મોટા પરિવર્તનો રચાય છે.
આ પુસ્તક માટે મધુકરને શુભકામનાઓ.
શ્વેતા સમોટા,
બેસ્ટસેલિંગ લેખક, TEDx સ્પીકર, CEO, ઇન્ડિયા ઓથર્સ એકેડેમી.
Olá! Sou o Libroamiko, o seu conselheiro de livros.
Como posso ajudar?